Posts

શું લીચી ડાયાબિટીસમાં ખાઈ શકાય? //diabetes & Lychee

Image
 BY DIETICIAN RIZALA KALYANI શું લીચી ડાયાબિટીસમાં ખાઈ શકાય?  Lychee ડાયાબિટીસમાં ખાઈ શકાય છે — પરંતુ મર્યાદિત માત્રામાં . લીચીના ફાયદા વિટામિન C અને antioxidants થી ભરપૂર શરીરને hydration માં મદદ કરે મીઠાઈ અથવા sugary dessert કરતાં સારું વિકલ્પ બની શકે ડાયાબિટીસમાં ધ્યાન રાખવાની બાબતો લીચીમાં કુદરતી શર્કરા (natural sugar) વધારે હોય છે, તેથી વધુ માત્રામાં ખાવાથી sugar વધી શકે છે. કેટલી ખાઈ શકાય? ✅ સામાન્ય રીતે: એક વખતમાં આશરે 6–8 લીચી Mid-morning અથવા evening snack તરીકે કેવી રીતે ખાવું? ✅ સાથે: બદામ શિંગ Seeds Proteinવાળો snack ખાવાથી sugar ધીમે વધે છે. શું ટાળવું? ❌ Lychee juice ❌ Canned/syrup lychee ❌ એકસાથે વધારે લીચી ❌ રોજ વધારે માત્રામાં ખાવું ખાસ ધ્યાન જો દર્દીને: Sugar control ખરાબ હોય Triglyceride વધારે હોય Fatty liver હોય Obesity/Metabolic syndrome હોય તો portion control વધુ મહત્વપૂર્ણ બને છે. સરળ સંદેશ “ડાયાબિટીસમાં લીચી સંપૂર્ણ બંધ નથી — પરંતુ portion control ખૂબ જરૂરી છે.”

ડાયાબિટીસમાં કેરી લેવી પણ સુગર ઓછું રહે તેના માટે ની TIPS– સરળ સમજ// MANGO AND SUGAR PART --2

Image
 BY DIETICIAN RIZALA KALYANI  🥭 કેરી અને શુગર – સરળ સમજ 6 કેરીનો  ગ્લાયસેમિક ઇન્ડેક્સ મધ્યમ (≈ 50–60)  છે પરંતુ વધુ માત્રામાં ખાઈએ તો  શુગર ઝડપથી વધી શકે 👉 એટલે કે:  પ્રોબ્લેમ કેરી નથી, માત્રા છે ✅ કેટલી કેરી ખાઈ શકાય? 100–150 ગ્રામ (અંદાજે ½ નાની કેરી અથવા 1 કપ કટેલી) દિવસમાં  એક વાર જ શ્રેષ્ઠ સમય: મિડ-મોર્નિંગ  અથવા જમ્યા પછી (post-meal) ખાલી પેટે નહીં 👉 જો HbA1c વધારે (8%થી ઉપર) હોય → તો ઓછી કે ક્યારેક જ લેવી 🔑 શુગર સ્પાઈક કેવી રીતે ઓછું કરવું? 5 1. પ્રોટીન/ફેટ સાથે ખાઓ કેરી + બદામ / અકરોટ કેરી + ચિયા સીડ / ફ્લેક્સ સીડ ➡ શુગર ધીમે વધે 2. ક્યારેય એકલી ના ખાઓ કેરીનો રસ, શેક ❌ આમરસ ❌ ➡ ફાઈબર ઓછું હોવાથી શુગર ઝડપથી વધે 3. જમ્યા પછી ખાઓ ખાલી પેટે ખાશો તો સ્પાઈક વધારે જમ્યા પછી ખાશો તો નિયંત્રિત રહેશે 4. ફાઈબર ઉમેરો ચિયા / ફ્લેક્સ સીડ નાખો ➡ ગ્લુકોઝ શોષણ ધીમું થાય 5. ખાધા પછી 10–15 મિનિટ ચાલો બ્લડ શુગર કંટ્રોલમાં મદદ કરે 6. બહુ પાકેલી કેરી ટાળો ઓવરરાઇપ = વધારે શુગર સ્પાઈક થોડું કાચું/ફર્મ = વધુ સારું ❌ શું ટાળવું? કેરીનો રસ / શેક ❌ આમરસ + પુરી ❌ ...

કયું મીઠું સ્વાસ્થ્ય માટે સારું?//Which Salt is Best for Health?

Image
 BY DIETICIAN RIZALA KALYANI ઘણા લોકોમાં મીઠા વિશે ઘણી ગેરસમજ છે. ખાસ કરીને થાઇરોઇડના દર્દીઓમાં “સિંધા મીઠું (Sendha Namak)” સારું છે અને સામાન્ય આયોડાઇઝ્ડ મીઠું ખરાબ છે એવી માન્યતા ઘણી વખત જોવા મળે છે. હકીકતમાં આ એક મોટો મિથ (Myth) છે. 1️⃣ કયું મીઠું સ્વાસ્થ્ય માટે સારું? સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સૌથી યોગ્ય મીઠું છે: 👉 આયોડાઇઝ્ડ મીઠું (Iodized Salt) કારણ કે તેમાં આયોડિન હોય છે, જે થાઇરોઇડ હોર્મોન બનાવવા માટે જરૂરી છે. થાઇરોઇડ ગ્રંથિ T3 અને T4 હોર્મોન બનાવવા માટે આયોડિનનો ઉપયોગ કરે છે. જો આયોડિન ઓછું મળે તો નીચેની સમસ્યાઓ થઈ શકે: હાયપોથાઇરોઇડિઝમ ગોઇટર (ગળામાં થાઇરોઇડનું વધવું) બાળકોમાં બુદ્ધિ વિકાસમાં ઘટાડો આ કારણસર ભારત સહિત ઘણા દેશોમાં આયોડાઇઝ્ડ મીઠું ફરજિયાત બનાવવામાં આવ્યું છે . 2️⃣ સિંધા મીઠું (Sendha Namak) શું ખરેખર સારું છે? ઘણા લોકો માને છે કે સિંધા મીઠું થાઇરોઇડ માટે સારું છે , પરંતુ આ સાચું નથી. હકીકત: સિંધા મીઠામાં આયોડિન નથી અથવા બહુ ઓછું હોય છે લાંબા સમય સુધી તેનો ઉપયોગ કરવાથી આયોડિનની ઉણપ થઈ શકે અટલે કે: 👉 થાઇરોઇડના દર્દીઓ માટે સિંધા...

MONK FRUIT A NATURAL SWEETNER //મોન્ક ફ્રૂટ એક કુદરતી મીઠાસ

Image
BY DIETICIAN RIZALA KALYANI     મોન્ક ફ્રૂટ એક કુદરતી મીઠાસ  મોંક ફ્રૂટ (Monk Fruit) વિશે વિગતવાર માહિતી મોંક ફ્રૂટ  (Monk fruit) જેને  લુઓ હાન ગ્વો (Luo Han Guo)  પણ કહે છે, તે એક નાનું ગોળ ફળ છે જે મુખ્યત્વે  ચીન માં ઉગે છે. આ ફળમાંથી બનેલો સ્વીટનર આજકાલ ડાયાબિટીસ અને વજન નિયંત્રણ માટે બહુ લોકપ્રિય થયો છે. 1) મોંક ફ્રૂટ શું છે? મોંક ફ્રૂટ એક કુદરતી ફળ છે. તેનો સ્વાદ ખૂબ જ મીઠો હોય છે, પરંતુ તેમાં  શુગર કે કેલરી લગભગ શૂન્ય  હોય છે. આ મીઠાશનું મુખ્ય કારણ તેમાં રહેલા  મોગ્રોસાઇડ્સ (Mogrosides)  છે. 2) મોંક ફ્રૂટ કેવી રીતે બનાવાય છે? ફળ તોડી લેવામાં આવે છે. તેને સુકવી અને તેની અંદરનો રસ કાઢવામાં આવે છે. તે રસમાંથી મીઠાશ આપતો તત્વ (mogrosides) અલગ કરીને પાવડર અથવા લિક્વિડ સ્વીટનર બનાવાય છે. 3) મોંક ફ્રૂટની મીઠાશ કેટલી હોય છે? સામાન્ય ખાંડ કરતાં  150–250 ગણો વધારે મીઠો  હોય છે. તેથી બહુ ઓછી માત્રામાં જ મીઠાશ મળે છે. 4) ડાયાબિટીસ માટે મોંક ફ્રૂટ ફાયદા: બ્લડ શુગર નથી વધારતો. ઇન્સ્યુલિન પર ભાર નથી પાડતો. ગ્લાયસેમિક ઇન્ડેક્સ (GI) ...

પાચન શક્તિ સુધારવા માટેના આહાર અને આદતો // FOODS THAT IMPROVE YOUR GUT HEALTH & METABOLISM

Image
BY DIETICIAN RIZALA KALYANI    પાચન શક્તિ સુધારવા માટેના આહાર // આદતો : ✅ સવારમાં ઉષ્ણ પાણી પીવો                                                                                 ✅ ખાલી પેટે 5–10 મિનિટ ચાલવું ⏰ 6️⃣ ભોજનનો સમય ✅ દરરોજ એક જ સમયે ખાવું ✅ રાત્રિ ભોજન વહેલું (8 વાગ્યા પહેલા) ❌ સૂતા પહેલા ભારે ખોરાક નહીં ✅ ભોજન પછી 5–10 મિનિટ હળવું વોક ❌ ભોજન પછી તરત સૂઈ જવું નહીં ✅ નિયમિત વ્યાયામ ✅ દિવસમાં 2.5–3 લિટર પાણી ✅ શાકભાજી + ફળ

ફ્રોઝન શોલ્ડર માટેની કસરત // exercise for frozen sholder

Image
 ફ્રોઝન શોલ્ડર માટેની કસરત 

આમળાના ફાયદા // BENEFITS OF AMLA

Image
  BY DIETICIAN RIZALA KALYANI  આમળાના ફાયદા 🌿 *ગુણકારી આમળા શિયાળામાં  શરીર માટે ઉત્તમ લાભદાયક* 💪🏻 😇 *શરીરની ગરમી અને પિત્તને સંતુલિત ક રે* શિયાળામાં પાચનાગ્નિ વધારે પ્રબળ હોય છે, એટલે આ સીઝનમાં શરીર પોષક તત્ત્વો વધારે સારી રીતે શોષે છે. આમળા શીતલ હોવા છતાં પાચનને બગાડતું નથી, પરંતુ અગ્નિને સંતુલિત રાખે છે. આમળાના સેવનથી શરીરમાં થતી મુખ્ય પ્રક્રિયાઓ ➡️ *પાચનતંત્ર પર અસર* • પાચનાગ્નિ સંતુલિત કરે • એસિડિટી ઘટાડે • કબજિયાત દૂર કરે • આંતરડાને શુદ્ધ કરે • લિવર એન્ઝાઈમ્સને સુધારે • ગેસ/બ્લોટિંગ દૂર કરે 📌 આમળામાં રહેલું ફાઈબર + ક્રોમિયમ → પાચન સુધારે અને શુગર અવશોષણ સંતુલિત કરે. ➡️ *હૃદય પર અસર* આમળા હૃદય માટે પ્રાકૃતિક ટોનિક છે. ફાયદા: • ખરાબ કોલેસ્ટ્રોલ (LDL) ઘટાડે • સારા કોલેસ્ટ્રોલ (HDL) વધારે • ધમનીઓમાં પ્લેક બનવાનું ઓછું કરે • બ્લડ પ્રેશર નિયંત્રણમાં રાખે • હૃદયની નસોને સફાઈ આપે 📌 આમળામાં રહેલા બાયોફ્લેવોનોઇડ્સ + એન્ટિ-ઓક્સિડન્ટ્સ → ધમનીઓને મજબૂત અને સ્વચ્છ બનાવે છે.  ➡️ *લિવર પર અસર* લિવર માટે આમળા ઉત્તમ હેપેટોપ્રોટેક્ટિવ ઔષધ છે. ફાયદા: • લિવર શુદ્ધ કરે • ફેટી ...